દસ્તાવેજો એકત્રિત કરવાનું પગલું
સૌ પ્રથમ બેંક અથવા મંડળી ખેડૂત પાસેથી નીચે મુજબના દસ્તાવેજો લે છે:
ચકાસણી – ટાઇટલ ક્લિયરન્સ અને સીબિલ રિપોર્ટ
બેંકનાઅધિકૃત વકીલદ્વારા જમીનનીટાઇટલ ક્લિયરન્સ રિપોર્ટ (TCR) તૈયાર કરવામાં આવે છે, જેમાં જમીન કાનૂની રીતે સ્પષ્ટ છે કે નહીં, કોઈ વિવાદ કે અગાઉનો બોજો નથી તે ચકાસવામાં આવે છે. સાથે સાથે, બેંક અરજદારનોસીબિલ સ્કોરચકાસે છે જેથી તે લોન માટે પાત્ર છે કે નહીં તેની ખાતરી થાય.
એકરારનામું (Loan Agreement) તૈયાર કરવું
ચકાસણી બાદ બેંક અથવા મંડળીખેડૂત અને સંસ્થા વચ્ચે લોન માટેનું એકરારનામુંતૈયાર કરે છે.આ એકરારનામામાં લોનની રકમ, વ્યાજદર, ચૂકવણીની શરતો તથા બોજાની નોધ સંબંધિત વિગતોનો ઉલ્લેખ કરવામાં આવે છે.
બોજા દાખલ અંગેની નોધણી (Online Entry)
એકરારનામું તૈયાર થયા બાદ, બેંક ઇ-ધરા પોર્ટલમારફતે ખેડૂતની જમીનનાહકપત્રક (નમૂના નંબર–૬)પર ઓનલાઇનબોજાની નોધણી માટે અરજી કરે છે.બેંકના અધિકૃત મેનેજેર ધ્વારા બોજા દાખલ કરવા અંગેની ઓનલાઇન અરજી કરવામાં આવે છે. અને બેંક મારફતે ૭ દિવસની અંદરઆ એકરારનામું અને જરૂરી જમીનના ઉતારા તાલુકા કક્ષાનાઇ-ધરા કેન્દ્રમાં જમા કરાવવાના હોય છે.
જિલ્લા સહકારી બેંકો અને મંડળીઓની વિશેષ પ્રક્રિયા
જિલ્લા સહકારી બેંકો અને પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ (PACs) દ્વારા પણ આ જ પ્રક્રિયા અપનાવવામાં આવે છે,પરંતુ કેટલાક તફાવતો હોય છે:
નોંધ :
બોજા મુક્તિની અરજી સાથે નીચેના દસ્તાવેજો જમા કરવા પડે છે
બોજા મુક્તિની નોધણી (Online Entry)
બેંક/મંડળીનું નામ અને શાખા વિગત સાચી છે કે નહીં
બોજા મુક્તિની તારીખ
સર્વે નંબર / ખાતા નંબર સંપૂર્ણ રીતે દર્શાવેલ હોવો જોઈએ
હકપત્રક અને ઉતારાની માહિતી મેળ ખાય છે કે નહીં
હકપત્રક અને ઉતારાની માહિતી મેળ ખાય છે કે નહીં
સહી અને સીલ (Signature & Seal)
“બોજા મુક્ત” શબ્દ સ્પષ્ટ રીતે લખાયેલો હોવો જોઈએ
આવા કિસ્સામાં શું કરવું